Tag: vaishnav bhajan lyrics
वैष्णव जन तो | Vaishnav Jan To Tene Re Kahiye Lyrics | Narshih Maheta
वैष्णव जन तो तेने रे कहिये जे पीड़ परायी जाणे रे
वैष्णव जन तो तेने रे कहिये जे पीड़ परायी जाणे रे
पर दुखे उपकार करे तोये मन अभिमान न आणे रे
सकल लोक...
મારા ઘટમાં બિરાજતાં શ્રીનાથજી | Mara Ghatma Birajta Shrinathji Lyrics
મારા ઘટમાં બિરાજતાં શ્રીનાથજી
શ્રીયમુનાજી શ્રીમહાપ્રભુજી…
મારુ મનડું છે ગોકુળ વનરાવન
મારા તનના આંગણીયામાં તુલસીના વન
મારા પ્રાણ જીવન (2) …મારા ઘટમાં …
મારા આતમના આંગણીયામાં શ્રીબાલકૃષ્ણજી
મારી આંખો વાંછેરે ગિરધારી રે ધારી
મારુ તનમન ગયું છે જેને...

